દેશ વિદેશના સહેલાણીઓ માટે એકતાનગરનું “આરોગ્ય વન” આકર્ષણનું કેન્દ્ર બન્યું
એકતાનગર(કેવડિયા )સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે PM મોદીએ આરોગ્ય વન અને આરોગ્ય કુટીરનું લોકાર્પણ કર્યું હતું.તે આરોગ્યવન આજે પ્રવાસીઓ અને પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું...