આજે ઝઘડિયાના રતનપોર ખાતે વિકસીત સંકલ્પ ભારત યાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન રતનપોરના સરપંચ બીરબલભાઈ તથા અગ્રણી હુસેનભાઇ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત...
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વરની વાલિયા ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી તે દરમ્યાન મુંબઈથી જંબુસર તરફ જઈ રહેલા...
લીંબડી ખાતે યોજાયેલા રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ લીબડી પ્રાંત અધિકારી દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો હતો ત્યારે આ કાર્યક્રમની રૂપરેખાની વાત કરીએ તો ખેતીવાડી, કૃષિ પરિસંવાદ અને...
નડિયાદ શહેરની તિરૂપતિ સોસાયટીમાં રહેતા રાજેન્દ્રકુમાર બ્રહ્મભટ્ટ ઉં. ૬૮ નિવૃત્તિ જીવનગાળે છે. વૃધ્ધનુ શહેરમાં આવેલી બંધન બેન્કમાં ત્રણ એકાઉન્ટ છે. જેમાં બે એકાઉન્ટ સેવિંગ અને...
ખેડા જિલ્લાના રંગ અવધૂત લીલા વિહારધામ ગામા ક્ષેત્ર માતરમાં નવનિર્મિત ભવ્ય દત્ત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. પાંચ દિવસના આ મહોત્સવ...
શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચતીર્થ સ્થાન વડતાલની પુણ્યભૂમિ પર આજે સદ્ગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીના આસને ભાગવતી દિક્ષાવિધિવત સંપન્ન થઈ. ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રવર્તાવેલ ૧૯૯ મો કાર્તકી સમૈયો...
ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાંચ રથ મારફતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” શરૂ થનાર છે તેમજ આજથી બે દિવસીય “રવી કૃષિ મહોત્સવ-૨૩” સાથે સેવાસેતુનો પણ પ્રારંભ...
દેશના ઘર ઘર સુધી સરકારી યોજનાના લાભ પહોંચાડવાના હેતુથી સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અનવ્યે ઝઘડીયા તાલુકાના લીમોદરા...