ભરૂચ જિલ્લામાં કુલ ૧૭૮૬૬ જેટલા પૂર અસરગ્રસ્તોને અત્યાર સુધીમાં રૂ.૪૨.૧૯ લાખ કેશડોલ્સ પેટે સહાય ચુકવાઇ
ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના પૂરને કારણે ભરૂચ, અંકલેશ્વરના, ઝઘડિયાના, હાંસોટ અને વાગરાના અસરગ્રસ્ત થયા હતા. આ અસરગ્રસ્ત ગામોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેકટર તુષાર...
