ઉમરપાડા તાલુકામાં પ્રધાનમંત્રી જન્મદિન નિમિત્તે સેવા પખવાડિયા સેવા પખવાડિયા ઉજવણી અંતર્ગત આયુષ્ય ભવ સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેનું ઉદ્ઘાટન તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ...
ભરૂચ જિલ્લાના પૂરગ્રસ્ત લોકોએ પૂરમાં થયેલ નુકશાનીને લઈ જિલ્લા કલેકટરને વળતરની માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું. રવિવારે રાતે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 18 લાખ...
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવાના અધ્યક્ષ સ્થાને જિલ્લાના નોડલ અધિકારી અને દરેક તાલુકાના બીઆરસી ઓ તથા જિલ્લાના GSOS માટેના સ્ટડી સેન્ટરની શાળાના આચાર્યોની...
આ બાબતે વાત કરવામાં આવે તો પુરા સૌરાષ્ટ્રને અનાવૃષ્ટિ જાહેર કરવામાં આવે અને મુખ્યમંત્રીની જે ખેડૂતલક્ષી યોજનાઓ છે તેનો લાભ આપવામાં આવે તેવી માંગણી સાથે...
ભરૂચ અને અંકલેશ્વરમાં પુર બાદ હવે પુરગ્રસ્તો વચ્ચે જઈ રહેલા રાજકારણીઓ પ્રજાની નારાજગીનો એક બાદ એક ભોગ બની રહ્યાં છે. ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી...
લીંબડીનાં કૃષણનગરમા રહેતી મહિલાએ આક્ષેપ કર્યો હતો કે અમારા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા સફાઇ કરવામાં નથી આવતી તેમજ ગટર સફાઈ કરવામાં નથી આવતી રોડ નથી બન્યા...
પોલીસ કમિશ્નર સુરત શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૧ તથા ના.પો.કમિ ઝોન-૨ તથા જે.ટી. સોનારા સાહેબ, ACP “ડી” ડીવિઝન સુરત શહેર નાઓએ મિલકત સંબંધી ગુનાના...
ઉચ્ચ શિક્ષણમાં સંશોધન અને નવીનીકરણ સંદર્ભે ભારત અને યુ.કે.ના સંબંધોને મજબૂત કરતી હાયર એજ્યુકેશન કોન્ફરન્સ અંતર્ગત ગુજરાત આવેલ યુ.કે. ડેલીગેશને મંત્રી ઋષિકેશ પટેલની ગાંધીનગર ખાતે...
રાજકોટ જિલ્લા કક્ષાની વર્ષ ૨૦૨૩-૨૪ ની નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધા યોજાનાર છે, જેમાં ગરબા સ્પર્ધમાં રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ૧૪ થી ૩૫ વર્ષના...
ગુજરાતની પ્રગતિમાં પાયારૂપ એવા પશુપાલનના વ્યવસાયને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે પશુ-પ્રદર્શન હરિફાઈ યોજવામાં આવે...