અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી ધામધૂમ પૂર્વક અને અત્યંત ઉત્સવના વાતાવરણ વચ્ચે કરવામાં આવી હતી. ધ્વજ વંદન કાર્યક્રમમાં જાણીતા કવિ લેખક અને સાહિત્યકાર...
ગુજરાતમાં હથિયારોની હેરાફેરીના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. રાજ્યમાં જમ્મુ કાશ્મીરથી હથિયારો ઘૂસાડવાના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કેસમાં આસામ રાઈફલ્સના નિવૃત્ત જવાન...
દેશનો આઝાદી પર્વ 77 સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા વિપક્ષના નેતા દ્વારા વોર્ડ નંબર બે માં આવેલ શાળામાં બાળકોને રાષ્ટ્રધ્વજ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું...
નડિયાદ શહેરના જવાહર નગરમાં આવેલ નટ મારવાડી વાસમાં વરસાદી પાણીના મુદ્દે એક જ જ્ઞાતીના બે પરિવારો વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો હતો. આવેશમાં આવી ગયેલા બન્ને...
ઠાસરા તાલુકાના જેસાપુરા ગામની ૨૦ વર્ષીય યુવતીને પતિના ખોટા વહેમના ત્રાસથી રાણીયા પૂલ પરથી મોતની છલાંગ લગાવી મોતને વ્હાલુ કર્યું છે. આ બનાવ અંગે ડાકોર...
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વના અવસરે સમગ્ર દેશમાં ‘મારી માટી મારો દેશ’ અને ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે...
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે થોડા દિવસ પહેલા ખોટા આધાર પુરાવા સાથે સુરતમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી યુવકને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછમાં નકલી આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટસ...
અમદાવાદમાં ગવર્મેન્ટ પોલિટેક્નિક કેમ્પસમાં શહીદ વનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આવતીકાલે કેમ્પસમાં ૩૦૦ વૃક્ષોને શહીદોના નામ આપી, વાવેતર તથા ઉછેર કરાશે. રોટરી ક્લબ સાથે...