મહેમદાવાદ-મહુધા રોડ પર આવેલ શીવદીપ બંગ્લોઝમા રહેતા ૩૮ વર્ષિય અંકિતાબેન અશોકભાઈ પટેલ લગભગ ૧૩ વર્ષથી શિક્ષિકા તરીકે કઠલાલ તાલુકાના પીઠાઈ ખાતે પીઠેશ્વરી વિદ્યામંદિરમાં નોકરી કરે...
ભરૂચ રૂરલ પોલીસ મથકની હદમાં એક ગામની એક યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર વિધર્મી નરાધમને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે....
આદિવાસી બાંધવના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર અથાગ પ્રયાસો કરી રહી છે.આદિવાસી યુવાધન આગળ વધી દેશ અને સમાજમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરી પોતે આત્મનિર્ભર બની...
ભરૂચમાં આદિવાસી અસ્મિતા સંરક્ષક સમિતિ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેમાં સંજયભાઈ ભગતના અધ્યક્ષ સ્થાને સમગ્ર કાર્યક્રમ યોજાશે. ભરૂચમાં...
રાજકોટમાં વધુ એક બાળકી અંધશ્રદ્ધાની ભોગ બની હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વિરમગામમાં રહેતા પરિવારમાં 10 મહિનાની બાળકી બીમાર થતાં તેને વડગામ ખાતેના મંદિરે લઈ...
જામનગર શહેરના નાગરીકોને સરળતાથી સ્વાસ્થ્યલક્ષી સુવિધાઓ અને સારવાર મળી રહે એ માટે સરકાર ‘આભા કાર્ડ’ લાવી છે. જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરી પ્રાથમિક આરોગ્ય...