જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં આજે થયેલા એક અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ધનદુરુ પાવર પ્રોજેક્ટના કર્મચારીઓને લઈને જઈ રહેલી એક ક્રૂઝ...
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ ખાતે વાણીયાવાડ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દુર્ગંધ મારતી ઉભરાતી ગટરોના કારણે સ્થાનિક લોકોમાં રોગચારાની દહેશત જોવા મળી રહી છે, ગટરો...
પ્રાપ્ત માહિત મુજબ નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના ગાડીત ગામના નિશાળ ફળીયામાં રહેતા દુરસીંગભાઈ રામાભાઈ વસાવા ખેતમજુરી કરીને ઘરગુજરાન ચલાવે છે. સંતાનમાં ત્રણ પુત્રી અને એક...
પ્રિ મોનસુનની કામગીરીના ભાગરૂપે વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતાં સયાજીરાવ ગાયકવાડ સમયના આજવા સરોવરના 62 દરવાજાના મેન્ટેનન્સની કામગીરી શરૂ કરવામાં...
માંગરોળના કોસાડી ગામે નાસ્તાની દુકાન ધરાવતા ઈસમ પાસેથી પોલીસે કબજે કરેલા બે કિલો સમોસામાં ગૌમાસ હોવાનું એફએસએલ રિપોર્ટમાં બહાર આવ્યું છે જ્યારે ગાયની કતલ કરી...
ભરૂચ જિલ્લાના પરીએજ ખાતે સરબલ ક્રિકેટ કલબ દ્વારા 30 ઓવરની ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં 64 ટીમોએ ભાગ લીધો હતો. સોમવારે આ ટૂર્નામેન્ટની ફાઇનલ...