Category : Lifestyle
ભરૂચ નજીક ન્યાયમંદિર ચોકડી પાસે લક્ઝરી બસ પલટી ખાતાં ૧૫ મુસાફરોને ઇજા થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા…..
ગતરોજ મોડી રાત્રે ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલ નર્મદા ચોકડી પરથી પસાર થતી લક્ઝરી બસ પલટી ખાતાં ૧૫ કરતાં વધુ મુસાફરોને ઇજા...
અંકલેશ્વરની પ્રીતેન હેલ્થ કેર કંપનીમાં ભીષણ આગ… બ્લાસ્ટ થતાં કંપનીનો પ્લાન્ટ ધરાશાયી. બે કામદારોના મોત.
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ પ્રીતેન હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડમાં અચાનક આગ ફાટી નીકળી હતી આગના બનાવ બાદ કલાકો વીતી ગયા છતાં હજી અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ...
આયુષયમાન યોજના અંગે નગરપાલિકા માહિતી આપશે ….
પ્રધાનમંત્રી આયુષયમાન યોજના અંગે ભરૂચ નગરપાલિકા ખાતે આ યોજનાના લાભાર્થીઓને માહિતી આપવા ખાસ આયોજન કરવામાં આવ્યું છે .નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલાના જણાવ્યા મુજબ તા .૧૪,૧૫,૧૬...
ભરૂચ જિલ્લા હિત-રક્ષક સમિતિ દ્વારા આવેદન પત્ર પાઠવાયું . ગોલ્ડન બ્રિજને સમાંતર નવા ચાર-માર્ગીય નર્મદા મૈયા બ્રિજનું બાંધકામ પોલીટેક્નિક કોલેજ સુધી લંબાવવા કરાયેલ માંગ ….
ભરૂચ જિલ્લા હિત રક્ષક સમિતિ દ્વારા આજરોજ ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને લખાયેલ આવેદન પત્ર ભરૂચ જિલ્લા કલેકટર દ્વારા પાઠવવામાં આવ્યું હતું .જેમાં જણાવાયું હતું કે...
ભરૂચ રેલવે સ્ટેશનની મુલાકાત લેતા પચ્છિમ રેલવેના જનરલ મેનેજર એ.કે.ગુપ્તા .ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સુખ સુવિધામાં વધારો કરાશે …..
આજ રોજ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે પચ્છિમ રેલવેના જનરલ મેનેજર એ.કે.ગુપ્તાએ મુલાકાત લીધી હતી .એનુયલ ઇન્સ્પેકશન દરમિયાનની મુલાકાતમાં રેલ્વેના જનરલ મેનેજર એ.કે.ગુપ્તાએ જણાવ્યું હતું...
તંત્ર ના પાપે આખરે ભરૂચમાં રખડતા ઢોરો નો જીવ લેવાઇ રહ્યો છે..શહેર ના બાયપાસ વિસ્તારમાં રખડતા ઢોર ને અજાણ્યા વાહને અડફેટે લેતા મોત નીપજ્યું હતું….
::-છેલ્લા કેટલાય સમય થી ભરૂચ ના માર્ગો ઉપર રખડતા અસંખ્ય ઢોર નજરે પડી રહયા છે..શહેર ના મહંમદ પુરા સર્કલ વિસ્તારમાં કેટલાય ઢોર કેટલાય દિવસોથી જોવા...
आमिर खान ने पानी फाउंडेशन हेतु श्रमदान करने के लिए छात्रों से किया आग्रह!
स्थापना के तीसरे वर्ष में, आमिर खान पानी फाउंडेशन को देश के युवाओं तक ले जा रहे है। आमिर खान चाहते है कि छात्र अपनी...
દવા કંપનીઓનું લાયસન્સ રદ કરવામાં આવશે જો દવા કંપનીઓ ૧ વર્ષમાં ૧૦% નો ભાવ વધારો કરશે તો
હવે દવા કંપનીઓની નફાખોરી સામે કેન્દ્ર સરકારે કોરડો વીંઝતો નિર્ણય કર્યો છે જે મુજબ દવા કંપનીઓ એકવર્ષમાં દવા કે ઈકવીપમેન્ટના ભાવમાં 10 ટકાથી વધારે વધારો...
