Category : Top News
ભરૂચના વોર્ડ નં.૧૧ માં રૂા.૩૫ લાખના ખર્ચે ૯ જેટલા કામોની ખાતમુર્હુત કરાયું
ભરૂચ ભરૂચ શહેર નગરપાલિકા વોર્ડ નંબર ૧૧ માં ધારાસભ્યના વરદારને ૩૫ લાખના ખર્ચે નવ જેટલા કામની ખાતમુર્હુત વિધી યોજાઈ હતી જેમાં પાલિકા પ્રમુખ સહિતના સભ્યો...
ભરૂચના હાંસોટ ખાતે ભાઈને ત્યાં આવેલી પાકિસ્તાની મહિલાને પરત રવાના કરાઈ
કેન્દ્ર સરકારની સુચનાને લઈને ભરૂચ પોલીસે તુરંત એક્શન લીધા ૧૪મી એપ્રિલે આવેલી સઈદાબીબી ૨૬મી જૂન સુધી રોકવાની હતી ભરૂચ કાશ્મીરના પહેલગામ ખાતે બનેલી આતંકી હૂમલાની...
કાશ્મીરના પહેલગામમાં થયેલાં આતંકી હૂમલામાં જેહાદીઓનો સફાયો કરવાની માગ
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદન અપાયું ભરૂચ. કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ( જેહાદીઓ ) દ્વારા નિર્દોષ હિન્દુ પર્યટકોની તેમના નામ-ધર્મ પુછીપુછીને ગોળીઓ ગરબી દઇ હત્યા કરવામાં...
ભરૂચમાં વકફ બિલ અને યુસીસી વિરૂદ્ધ શાંતિમય ધરણા કર્યાં
ગુજરાત મુસ્લીમ હિત રક્ષક સમિતિ અને બામસેફ-ઈન્સાફના સંયકતના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો કતોપોર બજારની તમામ દુકાનો પણ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો । ભરૂચ ।...
ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ., નાની નરોલી ખાતે ફાયર સેફ્ટી તાલીમ કાર્યક્રમ યોજાયો
વાંકલ :: ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ. નાની નરોલી શાળા ખાતે ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ફાયર સેફ્ટી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં...
નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
ભરૂચ. ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, ઝઘડીયા મતવિસ્તારના ધારાસભ્ય રિતેશ વસાવા, પ્રાયોજના વહીવટદાર તેમજ અન્ય પદાધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં...
જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી
ભરૂચ. ભરૂચ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા આોજન ભવનના સભાખંડમાં મળી હતી. બેઠકમાં વિવિધ પ્રશ્નો અંગે ઝડપી કાર્યવાહી...
પોલીસ સુરક્ષામાં સેંધ લગાવી રેલવેમાં વિદેશીદારૂની ખેપ મારતાં બુટલેગરો
ભરૂચ રેલવે સ્ટેશનમાંથી વિદેશીદારૂની ખેપ મારતો એક ઝબ્બે, એક ફરાર એ ડિવિઝન પોલીસે મુખ્ય સુત્રધાર સહિત ચાર સામે ગુનો નોંધ્યો ભરૂચ. ભરૂચ એ ડિવિઝન...
વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન પદે ડો. સંતવલ્લભદાસજી સ્વામી તથા કોઠારીપદે દેવપ્રકાશ સ્વામીની સર્વનુંમતે વરણી.
નડિયાદ વડતાલધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ધામમાં ટેમ્પલ કમિટીનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા બિનહરીફ ચૂંટાયેલા નવા ટેમ્પલ કમિટીની પ્રથમ મીટીંગ તારીખ ૧૫...
