વાપીથી લઇ આણદ-અમદાવાદ થી શ્રોતાઓ ઉમટી પડયા….. વહેલી પરોઢ સુધી ગાયક કલાકારો એ લોકોને ભક્તિરસમાં તરબોળ કર્યા. અંકલેશ્વર ખાતે માં વિધ્યાવાસીની ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા આયોજિત...
પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નંબર 8 ને અડીને આવેલ અંસાર માર્કેટમાંપાણી ની ટાંકી પાસેથી સુરતના રહીશ ચંદ્રવલ્લી સીંગ...
અંકલેશ્વર જીઆઇડીસીમા આવેલી સૂર્યા લાઈફ સાયન્સ માં વીજ કાપ હોવાના કારણે યુતિલિટી પ્લાન્ટ માં અચાનક શોર્ટ સર્કિટ ના કારણે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા...
ભરૂચની શિવ કૃપા સોસાયટીના રહીશો રસ્તાની સમસ્યાના પગલે લાંબા સમયથી હેરાન પરેશાન થઇ ગયા છે. આ રહીશોની ફરિયાદ સંભાળવા માટે નગરપાલિકા સભ્ય પણ રહીશોની ફરિયાદ...