ઝગડિયાની પેપ્સિકો કંપની ની કામદારના મૃત્યુ સંદર્ભે કોર્ટમા પેશી ફેક્ટરી એક્તના ભંગ બદલ ઝગડીયા કોર્ટમા સુનાવણી ઓગષ્ટ માસમા લાપરવાહીના કારણે મૃત્યુ નીપજ્યુ હતુ.
ઝગડિયા સ્થિત પેપ્સીકો ઇન્ડિયા કંપની સામે એક કામદારના મૃત્યુ બદલ થયેલી ફરિયાદ સંદર્ભે કોર્ટમાં તા.૬ નાં રોજ પેશી હતી. મળતી માહિતી અનુસાર ગત તારીખ ૨૫...
