Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા નગરપાલિકા વહીવટકર્તા અધિકારી દ્વારા આંખ આડા કાન, અસહ્ય ગંદકીથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત સાફ સફાઈ કરાવવાની માંગ.

Share

હાલ સમગ્ર ભારત દેશ સહિત ગુજરાતમાં કોરૉનો વાઇરસ નો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે સ્વચ્છતા ને સફાઈ ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે ગોધરા નગરમાં આવેલ ભરચક વસ્તી ધરાવતા ખાડી ફળિયા, અમન સોસાયટી, શ્રી જીનગર, ગૌતમ નગર સિંધુરી માતા મંદિર, વાલ્મીકીવાસ, વગેરે જગ્યાએ ગંદાકચરા ના ઢગલા થી તથા પાણીના ભરાયેલા ખાબોચિયા અસહ્ય દુર્ગંધ ફેલાય છે અને મચ્છરોનો ઉપદ્રવ થી રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉભી થઈ છે. ત્યારે નગરપાલિકા દ્વારા આ વિસ્તારની ગંદકી ત્વરિત ભરાવી દૂર કરી દવાનો છંટકાવ કરવા અને ગટરનું ગંદુ પાણી ભરાયેલ જોવાય છે જેનું સફાઈ કામ કરાવવાની માંગ ઉઠવા પામી છે.

રાજુ સોલંકી :- પંચમહાલ

Advertisement

Share

Related posts

સુરતમાં ઝીંગા ઉદ્યોગમાં ‘વ્હાઈટ સ્પોટ સિંડ્રોમ’ રોગ ફેલાતા અંદાજિત રૂ. 100 કરોડનું નુકસાન થવાની ભીતિ

ProudOfGujarat

પ્રદુષિત પાણીનો સિલસિલો યથાવત : અંકલેશ્વર જીઆઇડીસી પાસે વરસાદી કાંસમાં ઔદ્યોગિક વસાહત દ્વારા પ્રદૂષિત પાણી છોડાયું.

ProudOfGujarat

ઘનશ્યામ નાયકના મૃત્યુ પર બાઘાએ કેમ આવું કહ્યું “સારું થયું કે ગુજરી ગયા નટ્ટુ કાકા”

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!