Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ગોધરાના ભૂરાવાવ વિસ્તારમાં આવેલ આદ્યમહેશ્વરી સોસાયટીમાં બે મકાનો નેનિશાન બનાવીને ચોરી કરતા તસ્કરો

Share

ગોધરાના ભૂરાવાવ વિસ્તારમાં આવેલ આદ્યમહેશ્વરી સોસાયટીમાં બે મકાનો નેનિશાન  બનાવીને ચોરી કરતા તસ્કરો
ગોધરા રાજુ સોલંકી

ગોધરામાં તસ્કરોએ તરખાટ બે મકાનોને નિશાન બનાવીને ચોરી કરી પલાયન

Advertisement

ગોધરા શહેરમાં ચોરટોળકીઓ દિનપ્રતિદિન પોલીસને પડકાર ફેકી રહી હોય તેમ લાગી રહ્યુ છે.શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલી આદ્યમહેશ્વરી સોસાયટીના બે મકાનોના તાળા તોડવામા આવ્યા હતા.જેમા રમેશભાઇ ઢોલી
બહારગામ પ્રસંગમા ગયેલા હતા,રાત્રીના સમયે
અજાણ્યા ચોરોએ તેમના ઘરનો નકુચો કાપી નાખ્યો હતો.અંદર પ્રવેશીને બે તિજોરી તોડી તિજોરી છચાંદીની પાચી ,ચાદીના કડા બે સોનાની વીટી.સહિત પ૦ હજારનીના મુદામાલની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.જ્યારે બીજા એક શંકુતલાબેન સોલંકીના ઘરને નિશાન બનાવાનો નિષ્ફળ પ્રયાસ કરવામા આવ્યો હતો.


Share

Related posts

ભરૂચ જિલ્લામાં બાળમેળો અને લાઈફ સ્કીલ મેળો યોજાયો

ProudOfGujarat

ડેડીયાપાડા બી.આર.સી ભવન ખાતે વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં દહેજ ગામ વિસ્તારમાંથી લોકડાઉનમાં ફસાયેલા શ્રમિકોને વતન મોકલાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!