Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેવડિયા કોલોની ખાતે એસ.આર.પી. જવાનોને કોવિડ-19 રસી મૂકવામાં આવી.

Share

કેવડિયા કોલોની ખાતે રસી મૂકવાના કાર્યક્રમમાં આશરે આજના દિન નિમિત્તે સો જેટલા જવાનોએ રસી મુકાવી હતી. રસીકરણનો કાર્યક્રમ છેલ્લા ત્રણ દિવસથી ગરુડેશ્વર તાલુકામાં ચાલી રહ્યો છે અને અત્યાર સુધીમાં એસ.આર.પી ગૃપ અઢારના આશરે ૩૦૦ થી વધુ જવાનો રસી લઈ ચૂક્યા છે તથા કોરોના સામે રક્ષણ મેળવી રહ્યા છે. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગમાંથી ડોક્ટર મનિષાબેન વસાવા સાથે ડોક્ટર હાર્દિક ગાવીત ડોક્ટર પાયલ મકવાણા સાથે વેક્સિનેટર જયશ્રીબેન બારીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને એક સંદેશ પહોંચાડ્યો હતો.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ભરૂચના વાલિયા તાલુકાના મેરા ગામની સીમમાં શેરડીના ખેતરમાં વિદેશી દારૂ છુપાવી હેરાફેરી કરતી બુટલેગરો પર વાલિયા પોલીસે રેડ કરતાં બુટલેગરો ફરાર થઈ ગયા હતા.

ProudOfGujarat

ઝઘડિયાના રાજપારડી ગામના ૧૧ યુવાનો અમરનાથની યાત્રાએ જતા વિદાયમાન અપાયુ.

ProudOfGujarat

ભરૂચ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ડૉ. યોગેશ નટવરલાલ પાનવાલા આઈ ડિપાર્ટમેન્ટનો આજથી શુભારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!