Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : એકલ અભિયાન વનબંધુ પરિષદની મીટીંગ ઝંખવાવ હનુમાનજી મંદિરે યોજાય.

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવના હનુમાનજી મંદિરે એકલ અભિયાન વનબંધુ પરિષદની મીટીંગ યોજાય હતી. એકલ અભિયાન વનબંધુ પરિષદ દ્વારા ગામડે ગામડે ફરીને પાઠશિક્ષા પોતાના ગામમાં આપે છે. શિક્ષા, આરોગ્ય, વિકાસ અને ધર્મ જાગરણના સંસ્કારો આપવાનું કામ કરે છે. જે અંતિયાર આદિવાસી વિસ્તારોના ગામડાઓમાં સાંજે દરરોજ નિ:શુલ્ક એક કલાક ભણાવવામાં આવે છે. નડિયાદ ખાતે આવેલ સંતરામ મંદિરે 6 મહિનાની ટ્રેનિંગ આપવામાં આવે છે ત્યાંથી તેઓને ગામડે ગામડે બાળકોમાં સંસ્કાર સિંચન કરી ધર્મ જાગરણનું કાર્ય કરે છે. આ સંઘના પ્રમુખ ચેતન ચૌધરી સમગ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોનું સંચાલન કરવામાં આવે છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં રિક્ષામાં ભુલાયેલું મહિલાનું પર્સ પોલીસની મદદથી પરત મળ્યું : રિક્ષા ચાલકને સફાઈ દરમિયાન પર્સ મળ્યું, એસોસિએશન પ્રમુખ મારફતે એ ડિવિઝન પોલીસને જાણ કરી; ચાંદીની પાયલ સહિતના દાગીના પરત અપાયા

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં બોગસ બીપીએલ રેશનકાર્ડો બાબતે ક્યારે તપાસ થશે?

ProudOfGujarat

પંચમહાલ : જિલ્લાના શહેરા ખાતે આવેલી સરકારી વિનયન કોલેજના મેદાનમાં ઇન્ટર કોલેજ વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!