Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : એકલ અભિયાન વનબંધુ પરિષદની મીટીંગ ઝંખવાવ હનુમાનજી મંદિરે યોજાય.

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવના હનુમાનજી મંદિરે એકલ અભિયાન વનબંધુ પરિષદની મીટીંગ યોજાય હતી. એકલ અભિયાન વનબંધુ પરિષદ દ્વારા ગામડે ગામડે ફરીને પાઠશિક્ષા પોતાના ગામમાં આપે છે. શિક્ષા, આરોગ્ય, વિકાસ અને ધર્મ જાગરણના સંસ્કારો આપવાનું કામ કરે છે. જે અંતિયાર આદિવાસી વિસ્તારોના ગામડાઓમાં સાંજે દરરોજ નિ:શુલ્ક એક કલાક ભણાવવામાં આવે છે. નડિયાદ ખાતે આવેલ સંતરામ મંદિરે 6 મહિનાની ટ્રેનિંગ આપવામાં આવે છે ત્યાંથી તેઓને ગામડે ગામડે બાળકોમાં સંસ્કાર સિંચન કરી ધર્મ જાગરણનું કાર્ય કરે છે. આ સંઘના પ્રમુખ ચેતન ચૌધરી સમગ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોનું સંચાલન કરવામાં આવે છે.

Advertisement

Share

Related posts

આણંદ ખાતે યોજાયેલ બેડમિન્ટન સ્પર્ધામાં નેત્રંગની ૧૪ વર્ષીય કિશોરીનો સુંદર દેખાવ.

ProudOfGujarat

૧૨૦ કરોડની ભરૂચ સીવીલ હોસ્પિટલનો માત્ર ૧ રૂપિયામાં સોદો…વડોદરાની ખાનગી ક્રિષ્ના એજ્યુકેશનલ ફાઉન્ડેશન અને પછી રૃદ્રાક્ષ એકેડેમી પ્રાઇવેટ લિમિટેડ સાથે સરકારે ૩૩ વર્ષનો ભાડા કરાર કર્યાે..જાણો વધુ…

ProudOfGujarat

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારામને નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે આવેલા હરસિધ્ધિ માતાના મંદિરે શ્રધ્ધાપૂર્વક દર્શન કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!