Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલમાં અધિક શ્રાવણ માસ અગિયારસ નિમિત્તે વિષ્ણુ ભગવાનને 1008 મંત્ર જાપ કરી તુલસી પત્ર અર્પણ કરાયા

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે અધિક શ્રાવણ માસ શુક્લપક્ષ અગિયારસ નિમિત્તે ભક્તોએ વિષ્ણુ ભગવાનને 1008 મંત્ર જાપ કરી તુલસી પત્ર અર્પણ કરાયા હતા.

અધિક શ્રાવણ માસમાં ભગવાન વિષ્ણુજીની પૂજાનું અનેરૂ મહત્વ હોવાથી ભક્તો શ્રદ્ધા આસ્થા અને ભક્તિ ભાવથી પવિત્ર માસમાં પૂજા અર્ચના કરી રહ્યા છે. વાંકલ ગામે આવેલ સાંઈ મંદિર ખાતે ગોર મહારાજ રાકેશભાઈ પંડ્યાના સાનિધ્યમાં વાંકલ ગામના ગાયત્રી મહિલા મંડળની મહિલા ભક્તોએ વિષ્ણુ ભગવાનના 1008 મંત્ર જાપ કરી તુલસી પત્ર અર્પણ કરી ધાર્મિક પૂજા અર્ચનાનો લાભ લીધો હતો.

Advertisement

Share

Related posts

વધુ પડતા વરસાદને કારણે ખરાબ થયેલા કોસંબા ઝંખવાવ માર્ગ અને ગ્રામ્ય વિસ્તારનાં રસ્તાઓ તાત્કાલિક ધોરણે સમારકામ કરવા કોંગ્રેસનાં અગ્રણી આગેવાનો દ્વારા સરકારી તંત્રને રજુઆત થઈ.

ProudOfGujarat

નડિયાદ : ચા લેવા જતા ગાય વચ્ચે આવતા અક્સ્માત, એકનું મોત.

ProudOfGujarat

પાલેજ સ્થિત મદની હૉલમાં શોહદાએ કરબલાની યાદમાં બયાનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!