Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના વેરાકુઈ ગામે લમ્પી વાઇરસથી 15 થી વધુ પશુઓના મોત થતાં ગાંધીનગરથી ટીમ નિરીક્ષણ અર્થે પહોંચી.

Share

માંગરોળ તાલુકાનાં પશુઓમાં લંપી વાઇરસનો મામલે આજે દફન કરેલી ગાયને ફરી કાઢી તબીબો દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતાં. ગાંધીનગરથી ટીમ વેરાકુઇ તેમજ બોરિયા ગામે પહોંચી હતી. ગાંધીનગર પશુપાલન નિયામકએ અસરગ્રસ્ત પશુઓની મુલાકાત લીધી હતી અને પશુઓનું નિરીક્ષણ કરી પશુપાલકોને જરૂરી સૂચનાઓ આપી હતી તેમજ અગાઉ લેવાયેલ 15 પશુઓ પૈકી 3 પશુઓ પોઝિટિવ આવ્યા હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે એકતરફ તંત્ર દાવો કરી રહ્યું છે કે લંપીના કારણે એક પણ પશુનું મોત નથી થયું તો પછી પશુઓમાં લંપી વાઇરસના લક્ષણો હોવા છતાં અત્યાર સુધીમાં થયેલ પશુઓના મોત ક્યા કારણે થયા ? તે અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર ચુડાના વેજલકા ગામના ખેડુતની આત્મહત્યા થી વેજલકા ગામે ખેડુતોમાં સંનાટો

ProudOfGujarat

સાગબારા : આઝાદીની અડધી સદી પછી પણ મોટી દેવરૂપણ ગામ તાલુકાના અન્ય ગામોથી સંપર્ક વિહોણુ

ProudOfGujarat

મુંબઇના USA ના કોન્સ્યુલ જનરલ માઇક હેન્કી એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!