Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના વેરાકુઈ ગામે લમ્પી વાઇરસથી 15 થી વધુ પશુઓના મોત થતાં ગાંધીનગરથી ટીમ નિરીક્ષણ અર્થે પહોંચી.

Share

માંગરોળ તાલુકાનાં પશુઓમાં લંપી વાઇરસનો મામલે આજે દફન કરેલી ગાયને ફરી કાઢી તબીબો દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતાં. ગાંધીનગરથી ટીમ વેરાકુઇ તેમજ બોરિયા ગામે પહોંચી હતી. ગાંધીનગર પશુપાલન નિયામકએ અસરગ્રસ્ત પશુઓની મુલાકાત લીધી હતી અને પશુઓનું નિરીક્ષણ કરી પશુપાલકોને જરૂરી સૂચનાઓ આપી હતી તેમજ અગાઉ લેવાયેલ 15 પશુઓ પૈકી 3 પશુઓ પોઝિટિવ આવ્યા હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે એકતરફ તંત્ર દાવો કરી રહ્યું છે કે લંપીના કારણે એક પણ પશુનું મોત નથી થયું તો પછી પશુઓમાં લંપી વાઇરસના લક્ષણો હોવા છતાં અત્યાર સુધીમાં થયેલ પશુઓના મોત ક્યા કારણે થયા ? તે અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Advertisement

Share

Related posts

કરજણના વલણ ગામે ત્રીજો હિજામા કેમ્પ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ લાવવા ન્યાલકરણ નર્સિંગ કોલેજ દ્વારા ત્રણ રસ્તા સર્કલ પાસે સ્ટ્રીટ પ્લે યોજાયું.

ProudOfGujarat

નડિયાદ : ખાનગી કંપનીમાં કામ કરતાં કર્મચારીઓએ માંગણીઓ સંબંધે કલેકટરને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!