Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ : કચ્છનાં રાપર મુકામે એડવોકેટની હત્યા થઈ તેના હત્યારાને તાત્કાલિક પકડવા મૂળ નિવાસી સંઘ દ્વારા માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

Share

મૂળ નિવાસી સંઘ દ્વારા સુત્રોચાર કરી હત્યારાને તાત્કાલિક ઝડપી પાડી કાર્યવાહી કરવા માંગ કરી છે. “સામાજિક એકતા ઝિંદાબાદ” “એસ.સી, એસ.ટી, ઓબીસી, માઇનોરિટી ઝિંદાબાદ”ના નારા લગાવી સુત્રોચાર કર્યા હતા, આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે કચ્છ રાપર એડવોકેટના હત્યારાને તાત્કાલિક ઝડપી પાડવા માંગ કરી અને દલિતો અને મૂળ નિવાસી પર અત્યાચાર થાય છે તેના પર પ્રશાસને ધ્યાન આપવા રજુઆત કરી હતી.

વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચના જૂના તવરા ગામે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

લીંબડી સિવિલ હોસ્પીટલ ખાતે નિરામય ગુજરાત કાર્યક્રમ અંર્તગત આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો.

ProudOfGujarat

હાંસોટ તાલુકાના ધંતુરીયા ગામમાં લાગી આગ.આગમાં ચારથી પાંચ જેટલા મકાનો બળીને ખાક…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!