Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે આર્યુવેદીક ઉકાળાનું વિતરણ કરાયું.

Share

આર.એસ.એસ. માંગરોળનાં સ્વવાહક અને સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ દ્વારા વાંકલ બજારમાં આર્યુવેદીક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું. આજરોજ વાંકલ બજારમાં આર.એસ.એસ. ના સ્વવાહક જગદીશ પટેલ, સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના ધર્મેશ વસાવા, ધવલ માલવિયા, સંકેત પટેલ વિગેરેનાઓ બજારમાં, સરદાર ભવન શોપિંગ સેન્ટરમાં શાકભાજીવાળા, દુકાનદારો, વેપારીઓને દુકાને દુકાને ફરી આર્યુવેદીક ઉકાળો પીવડાવી સરહાનીય કામગીરી કરી હતી. કોરોનાની મહામારીમાં લોકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય એ હેતુથી ઉકાળાનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

વિનોદ મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

ભરૂચ : નેત્રંગનાં ધાણીખૂંટ ધારીયા ધોધ ખાતે દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ ઉમટી પડયાં…

ProudOfGujarat

વડોદરા : પતિ, સાસુ-સસરા અને જેઠના ત્રાસથી પરિણીતાએ ગળેફાંસો ખાધો, દુષ્પ્રેરણા હેઠળ ચારેયની ધરપકડ

ProudOfGujarat

સુરત-ટયૂશને જવાની ના પાડતા 4 બાળકીઓ સાથે 49 વર્ષીય શિક્ષકના અડપલાની કરતૂત ખુલી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!