Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉમરપાડામાં ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના નિર્વાણ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ.

Share

ઉમરપાડા તાલુકા મથક ખાતે ભાજપ સંગઠનના કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી નિર્વાણ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ શારદાબેન ચૌધરીના નિવાસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ભાજપના વરિષ્ઠ આગેવાનોએ ભારતીય જનસંઘના સ્થાપક ” એક ભારત શ્રેષ્ઠ ભારત ” ના પ્રણેતા તથા”એક દેશ મે દો વિધાન (બંધારણ) દો નિશાન(ધ્વજ), દો પ્રધાન નહીં ચલેગે, નહીં ચલેગે,” નો નારો સમગ્ર દેશમાં બુલંદ કરનાર અને પાર્ટીના પ્રેરણા સ્ત્રોત ડો.શ્યામા પ્રસાદ મુખર્જી ના સિદ્ધાંતો સંકલ્પોને યાદ કર્યા હતા. તાલુકાના સંરપચો, અને પાર્ટીના વરિષ્ઠ સામાજિક આગેવાનોએ પુષ્પાંજલી અર્પણ કરી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

દિલ્હીમાં પૂરની સ્થિતિ વચ્ચે યમુના નદીનું પાણી સુપ્રીમકોર્ટમાં પ્રવેશતાં રોકવા રાતોરાત ‘ડેમ’ તૈયાર કરાયો

ProudOfGujarat

અંકલેશ્વરનાં વચનામૃત બંગ્લોઝ ખાતે ઘરફોડ ચોરીનો બનાવ બન્યો…

ProudOfGujarat

શાંત છીએ તો એમ ન સમજતા કે અમે હારી ગયા, ફરી ઉભા થઇને પડકાર ફેંકીશુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!