Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના વાંકલ ખાતે અંબાજી માતાના મંદિરે આઠમ પર્વ નિમિત્તે હોમહવનનો કાર્યક્રમ યોજાયો.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે અંબાજી મંદિરના પટાંગણમાં હોમહવન તેમજ પૂજા અર્ચના કરવામાં આવી હતી. પંડયા ધ્રુવ તેમજ બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત સુંદર રીતે વિધિ વિધાન કરવામાં આવ્યા હતા. અંબાજી મંદિરના પ્રમુખ કલ્પેશ દેસાઈ, પ્રવીણ મોદી, ગોળ મહારાજ, ગ્રામજનો એ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ તથા નર્મદા જિલ્લા માટે કરાર આધારિત કાયદા અધિકારીશ્રીની ૦૧(એક) જગ્‍યાની નિમણૂંક જોગ

ProudOfGujarat

અંકલેશ્વરના સજોદની સાર્વજનિક શાળાના આચાર્યએ શાળાની બાળા સાથે અડપલાં કરતા નોંધાઇ પોલીસ ફરિયાદ.

ProudOfGujarat

રાજપારડી પંથકમાં ખનીજ વહન કરતા વાહનોમાં રોયલ્ટીના નિયમો જળવાય છે ખરાં?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!