Proud of Gujarat
FeaturedGujaratINDIA

એક્સિડન્ટ ક્લેઈમ કેસમાં એક જ દિવસમાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે દાવાની પતાવટ કરી.

Share

તામિલનાડુના કુન્નૂરમાં તાજેતરમાં Mi-17 V5 હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 11 સુરક્ષા કર્મીઓમાં લેફ્ટનન્ટ કર્નલની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે એક જ દિવસમાં વીમાના દાવાની પતાવટ કરીનો અહેવાલ મળ્યો છે. જેમાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડેના અંગત સૂત્રોના જણાવ્યા અનુસાર લેફ્ટનન્ટ કર્નલ હરજિન્દર સિંહની રૂપિયા 1 કરોડની પોલીસી હોય તેઓનું આકસ્મિક રીતે મૃત્યુ થતાં પોલીસીની ગંભીરતાને ધ્યાને લઇ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડેની ટીમે એક જ દિવસની અંદર આ પોલીસીના દાવાની પતાવટ કરી હતી. વીમાના દાવા માટેનું નિદાન આર્મી હેલિકોપ્ટરના હવાઈ અકસ્માતનું હતું. આથી આ કેસમાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે તાત્કાલિક ધોરણે મૃત્યુ પામેલા હરજિન્દર સિંહનાં પરિવારને રૂપિયા 1 કરોડની પોલીસી હોય જે દાવાની પતાવટ કરી તેમના પરિવારને પોલિસીના રૂપિયા પરત કર્યા હતા.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના પાલોદ ગામના ગ્રામજનો એ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કર્યું

ProudOfGujarat

રાજપીપળા : નસવાડી એક્લવ્ય તિરંદાજી એકેડેમીના પાંચ તિરંદાજો રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી પામ્યા.

ProudOfGujarat

ભરૂચ : ચૂંટણીઓ બાદ બીટીપી અઘ્યક્ષ મહેશ વસાવાનો જાહેર જનતા જોગ સંદેશ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!