Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદની વનીપુરા પ્રાથમિક શાળામાં માર્ગદર્શન શિબિર કાર્યક્રમ યોજાયો.

Share

નડિયાદ વનીપુરા પ્રાથમિક શાળા, ચકલાસી ખાતે ધોરણ 8 વિદ્યાર્થી વિદાય સમારંભ તથા વર્ષ 2021 -22 દરમિયાન થયેલા વિવિધ શૈક્ષણિક તથા સહશૈક્ષણિક સ્પર્ધાઓ/પ્રવૃત્તિઓના ઇનામ વિતરણ કાર્ય અને માર્ગદર્શન શિબિર કાર્યક્રમ યોજાયો. જેમાં એક ભારત શ્રેષ્ઠ ભારત, આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ, ખેલ મહાકુંભ, કલા ઉત્સવ, પુસ્તક સમીક્ષા, સાંસ્કૃતિક કાર્યક્રમ , સ્પોર્ટ્સ વિક જેવી સ્પર્ધાઓમાં ભાગ લેનાર તથા વિજેતા બનનાર તમામ વિદ્યાર્થીઓને ઇનામ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. જેમાં 160 જેટલા ઇનામો તેમજ 75 પ્રમાણપત્રનું વિતરણ કરાયું. આ કાર્યક્રમમાં સભ્યો તથા મોટી સંખ્યામાં વાલીગણ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ઝઘડીયા : રાજપારડી નજીક હાઇવા ટ્રકે અકસ્માત સર્જતા એક ઇસમનું મોત

ProudOfGujarat

ભરૂચ ના ગોલ્ડન બ્રિજ નજીક આવેલ ખાનગી હોટલ ના રૂમ માં સુરત ના યુવાને ગળે ફાસો ખાઇ જીવન ટૂંકાવી નાંખતા ચકચાર મચી હતી….

ProudOfGujarat

ભરૂચ : બકરી ઈદના પર્વ નિમિતે જાહેર કે ખાનગી સ્થળે પશુઓની કતલ ન કરવ અંગે જિલ્લા મેજીસ્ટ્રેટએ જાહેરનામું બહાર પાડયુ : કાયદાનો ભંગ કરનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા અપીલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!