Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિતે છાસ વિતરણ કાર્યક્રમ યોજાયો.

Share

નડિયાદ સંતરામ મંદિર પાસે શહેર કોંગ્રેસ યુવા કાર્યકરો દ્વારા વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની ૩૧ મી પૂણ્ય તિથી નિમિતે એક હજાર લીટર છાસ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રિય મંત્રી દિનશા પટેલ સહિત તમામ હોદ્દેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

નડિયાદ : ત્રણ વર્ષ પહેલા થયેલા હત્યાના કેસમાં સાત ઈસમોને આજીવન કેદની સજા

ProudOfGujarat

માંગરોળ : કંટવા ખાતે એલ બી શાહ વિનય વિદ્યા મંદિર હાઇસ્કુલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

સરકારનો મોટો નિર્ણય, 1 જાન્યુઆરીથી ચીન સહિત આ દેશોમાંથી આવનારા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ જરૂરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!