Proud of Gujarat
INDIAFeaturedGujarat

નડિયાદના સંતરામ મંદિરે દિવાળી પર્વને લઈને રોશની કરાઈ.

Share

પ્રકાશ અને ઉજાસ પર્વ તરીકે ઉજવાતા દિવાળી પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે મંદિરોમાં આકર્ષક રોશની કરવામાં આવી છે. નડિયાદનું સંતરામ મંદિરમાં રોશની કરાતા અનોખો નજારો જોવા મળ્યો છે.

નડિયાદમાં આવેલ સુપ્રસિધ્ધ સંતરામ મંદિરમાં પ્રાંત સ્મરણિય પ.પૂ.રામદાસજી મહારાજની નિશ્રામાં દિવાળી પર્વની ઉજવણી થનાર છે. ત્યારે હવે દિવાળી પર્વના ગણતરીના દિવસો બાકી છે. આ વચ્ચે મંદિરમાં સુંદર રોશની કરવામાં આવી છે. ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અંકલેશ્વરના રવીદ્રા ગામ ખાતે અંગત અદાવતમાં બે ઈસમોનું ગામના પાદરમાં દંગલ, લાકડાના સપાટા વડે હુમલામાં એક ઘાયલ.

ProudOfGujarat

અંકલેશ્વરના અતિ પ્રસિદ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે તા. 1લી જાન્યુઆરીના રોજ સાતમા પાટોત્સવની ભવ્ય ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે.

ProudOfGujarat

નવસારીના 400 વર્ષ જૂના વિરવાડી મંદિરે હનુમાન જયંતિની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!