Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : રેલવે યુનિયન દ્વારા ઓપીએસ લાગુ કરવા મૌન રેલીનુ આયોજન કરાયું.

Share

નડિયાદ રેલવે સ્ટેશન ખાતે વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ(wRMS) અને વેસ્ટન રેલ્વે એમ્પ્લોઇસ યુનિયન દ્વારા નડિયાદ રેલવે પરિષદમાં મૌન રેલી આયોજિત કરવામાં આવી હતી. આ સમગ્ર રેલી દિપક સિંહ રેલવેમાં એસએસસી પીવે(સિનિયર સેક્શન એન્જિનિયર) દિનેશ બી જેસવાલ બ્રાન્ચ ચેરમેન તથા ધર્મેન્દ્ર જી કુશવાના અધ્યક્ષ સ્થાને સમગ્ર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે કર્મચારીઓ દ્વારા એનપીએસ ના વિરોધમાં મૌન રેલી આયોજિત કરી હતી. આ પ્રસંગે કોઈપણ અનિચ્છનીય ઘટના ન ઘટે તે હેતુથી રેલ્વે જીઆરપી તથા આરપીએફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

રેલવે કર્મચારીઓની જૂની પેન્શન યોજના લાગુ કરવા અને નવી પેન્શન યોજના રદ કરવા હેતુ ના મુખ્ય મુદ્દાઓ સાથે રેલીનું આયોજન કરે સરકાર સુધી તેમની માંગણીઓ પહોંચે તે હેતુથી શાંતિપૂર્ણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અમરેલી જિલ્લામાં ગુજટોક એટલે કે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેટીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ એકટના કાયદાને કાઠી સમાજ દ્વારા વખોડવામાં આવી હતી તે મામલે સુરતમાં કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર તથા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનનાં ગુનાઓમાં છેલ્લાં 8 માસથી નાસતો ફરતો આરોપીને એલ.સી.બી. પોલીસે ઝડપી પાડયો હતો.

ProudOfGujarat

નડિયાદ સંતરામ મંદિરના લીમડાવાળા મેદાનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!