Proud of Gujarat
FeaturedGujaratINDIA

તલાટી કમ મંત્રી ઐયુબભાઈ મિર્ઝાનો માંગરોલ TDO ની ઉપસ્થિતમાં નિવૃત્તિ વિદાય સન્માન યોજાયો.

Share

માંગરોળ તાલુકા પંચાયત કચેરી માંગરોળ ખાતે સેવા બજાવતા લીવ રિઝર્વ તલાટી ઐયુબભાઈ મિર્ઝા 31/5/23 ના વય નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ તાલુકા પંચાયત સભાખંડમાં માંગરોળના ટી.ડી.ઓ. બી.ડી સિસોદિયા, તલાટી કમમંત્રીઓ, એ.ટી.ડી.ઓ પ્રીતમભાઈ પરમાર, સ્ટાફ અન્ય કર્મચારીની ઉપસ્થિતિમાં રાખવામાં આવેલ હતો. નિવૃત થનાર કર્મચારીને સાલ ઓઢાડી નિવૃત્તિ જીવનની શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ બાયપાસ પર આવેલ નેશનલ પાર્ક સોસાયટી ખાતે મકાન ની છત ધરાસાઇ થતા એક ઈસમ ઘાયલ..

ProudOfGujarat

અમદાવાદ એલિસબ્રિજ નજીક ફાયનાન્સની કંપનીમાં વિદેશી ચલણી નોટો સાથે લાખોની ચોરી

ProudOfGujarat

વડોદરામાં સરકારી તબીબોની હડતાળથી દર્દીઓને ભારે હાલાકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!