Proud of Gujarat
FeaturedGujaratINDIA

તલાટી કમ મંત્રી ઐયુબભાઈ મિર્ઝાનો માંગરોલ TDO ની ઉપસ્થિતમાં નિવૃત્તિ વિદાય સન્માન યોજાયો.

Share

માંગરોળ તાલુકા પંચાયત કચેરી માંગરોળ ખાતે સેવા બજાવતા લીવ રિઝર્વ તલાટી ઐયુબભાઈ મિર્ઝા 31/5/23 ના વય નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ તાલુકા પંચાયત સભાખંડમાં માંગરોળના ટી.ડી.ઓ. બી.ડી સિસોદિયા, તલાટી કમમંત્રીઓ, એ.ટી.ડી.ઓ પ્રીતમભાઈ પરમાર, સ્ટાફ અન્ય કર્મચારીની ઉપસ્થિતિમાં રાખવામાં આવેલ હતો. નિવૃત થનાર કર્મચારીને સાલ ઓઢાડી નિવૃત્તિ જીવનની શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અદાણી ફાઉન્ડેશન, દહેજ દ્વારા “વૃક્ષ થકી વિકાસ” ગ્રામવિકાસની ઝુંબેશનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનું ભાલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હાલ ડોકટર વિહોણુ…

ProudOfGujarat

એકતાનગરના સ્થાનિક નિવાસીઓ અને પ્રવાસીઓની આરોગ્યલક્ષી સુવિધા માટે 10 બેડની હોસ્પિટલનો કરાશે શુભારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!