સ્થાનિક લોકોને સાથે રાખી આપ એ નગરપાલિકાને આવેદન આપી રજુઆત કરી ભરૂચ. ભરૂચ શહેરની નવજીવન સ્કૂલ નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં 50થી 60 વર્ષથી રહેતાં લોકોને પિવાના
ભોલાવની હરિદ્વાર સોસાયટીમાં બનેલી ઘટના ભરૂચ. ભરૂચના ભોલાવ ખાતે આવેલી હરિદ્વાર સોસાયટીમાં રહેતો ફેનિલ અર્જૂન સોલંકી પાંચબત્તી વિસ્તારમાં આવેલી જીવન જ્યોત હોસ્પિટલમાં કામ કરે છે.
એલર્ટ બ્રામ્હીસુંદરી સહેલી સર્કલ ગૃપ ભરૂચ દ્વારા ભરુચમાં આવેલાંવડીલોના ઘર (ઘરડાઘર)માં ” आवो बिखेरे हम… खुशीयों के रंग… वडीलों के संग। ” કાર્યક્રમનું આયોજન કરવામાં
અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલી શ્રીરામ મેટલ કંપનીમાં એક યુવાને આપઘાત કરી લીધો છે. ઉદ્યોગ મંડળ ની ઓફિસ નજીક આવેલી કંપનીમાં દિલાસાદ અલી નામના યુવાને ગળેફાંસો