ભરૂચ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે ભરૂચ પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા તાલીમ કેન્દ્રમાં એક મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આદરણીય શ્રીમાન ગણપતસિહ વસાવા પૂર્વ કેબિનેટ પ્રધાન અને ધારાસભ્યશ્રીના નેજા હેઠળ યોજવામાં આવ્યો જેમાં કર્મચારી ,શિક્ષકગણ, સ્થાનિક યુવાનો ઉમરપાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ચૌહાણ વિગેરેએ
ભરૂચ. જંબુસર તાલુકાના કંબોઇ ગામે કાવી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, કંબાઇ ગામના તળાવના કિનારે લીમડાના ઝાડ નીચે
વાંકલ :: માંગરોળ તાલુકા વાંકલ, નાનીફળી ગામના ખેડૂતોના સોલાર સિસ્ટમના કેબલ અને ઈન્વેટર બેટરીની ચોરી કરી ફરાર થઈ ગયા છે.નાનીફળી ગામના રમેશભાઈ ચૌધરી,વનજીભાઈ,મહેશ ચૌધરી,પ્રવિણસિંહવરાછીયા, દુષ્યંત
ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિએ રોડ અકસ્માતમાં પથારીવશ થયેલા તથા અનાથ હાલતમાં જીવતા બે લોકોને ફરીથી નવજીવન આપી તેમના જીવનમાં નવો પ્રકાશ પાથર્યો છે.રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં
આગેવાનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી । ભરૂચ | ભરૂચમાં આવેલી ઐતિહાસિક જુમ્મા મસ્જીદમાં શનિવારના રોજ ચક્રધર સ્વામીના અનુયાયીઓ મુલાકાતે આવ્યા
પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સંકલનની બેઠક બોલાવ્યા વિના જ મેન્ડેડ આપ્યાનો આક્ષેપ તેમની પક્ષને નહીં પણ પક્ષને તેમની જરૂર હોય તેવા અરૂણસિંહ રણાના નિવેદનોથી
વાંકલ :: ઉમરપાડા ના નવાચકરા ગામના ગામીત ઠગીયાભાઈ ભીખુભાઇ ઉવ. 60. માંગરોળના વાંકલના પીપરપાણી ગામે સગાવ્હાલા ને ત્યાં મળવા માટે આવ્યા હતા.ત્યાંથી ચકરા ગામે જવા