ગડખોલ ગામની હદ વિસ્તારમાં આવેલ વીજ કંપનીના ડીપી નજીક લોકો દ્વારા નાખવામાં આવતા કચરાના ઢગલા પાસે એક ગાયનું મોત નિપજતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. પાર્શ્વનાથ
નાર્કોટિક કંટ્રોલ બ્યુરો (NCB) અમદાવાદ દ્વારા ભરૂચમાંથી ઝડપાયેલા 580 કિલોગ્રામ ગાંજાના મામલે ભરૂચની પાંચમી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા નોંધપાત્ર ચુકાદો આપવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના રહાડ-વછનાદ માર્ગ પરથી એક યુવાનનો હાથ-પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ
ભરૂચ તાલુકાના ભોલાવ ગામના ગ્રામજનો દ્વારા ગામના મુખ્ય પ્રવેશદ્વાર પર આકર્ષક ગેટ બનાવવાની માંગ સાથે ગ્રામ પંચાયત સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. ગ્રામજનોની માંગ અને
લગ્નને યાદગાર બનાવવા કરેલાં પ્રિ-વેડિંગને કારણે થયેલી કાર્યવાહી જીવનભર યાદ રહેશે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર પ્રી-વેડિંગ અને રીલ બનાવી હતી । ભરૂચ । ભરૂચ અંકલેશ્વર
કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા ભરૂચ શહેરમાં પહોંચતા જ શહેરમાં રાજકીય ચહલપહલ વધી ગઈ હતી. ભરૂચ શહેરના સ્ટેશન સર્કલથી જંબુસર બાયપાસ તરફ નીકળેલી જનઆક્રોશ રેલીમાં મોટી સંખ્યામાં