ભરૂચ. શ્રાવણ માસમાં વિવિધ નદીઓના જળથી શિવજીને જળા અભિષેક કરાવવાનો અનેરો મહિમા રહ્યો છે અને છેલ્લા 36 વર્ષથી સુરતમાંથી શિવમિત્ર મંડલ સંઘ દ્વારા પરંપરા મુજબ
સૈયદ આમીર બાવા સહિતના સાદાતે કિરામએ હાજરી આપી કોલવણા ગામેથી નીકળેલ સંદલમાં અકીદતમંદ લોકો જોડાયા હતા વાગરા. વાગરાના વીછીયાદ ગામે આવેલ ગાંડા બાવાની દરગાહ પર
ગ્રામ પંચાયતના સત્તાધિશોને હાલમાં મતદારો કરતાં બિલ્ડરોમાં વધારે મહત્વાના છે ભરૂચ. ભોલાવની નારાયણ દર્શન, નારાયણ એવન્યુ અને સુર્યદર્શન સોસાયટીના રહિશોએ ગ્રામ પંચાયત દ્વારા સેલીબ્રેશન એપાર્ટમેન્ટ
હિંગલોટના રહિશે ભરૂચ તાલુકા પંચાયતમાં આરટીઆઈ કરી હતી ભરૂચ. ભરૂચ તાલુકામાં આવેલાં હિંગલોટ ગામે રહેતાં સુહેલ યુનુસ મુન્શીએ ગત ૨૮મી ઓગષ્ટ ભરૂચ તાલુકા પંચાયત ખાતે
મોન્સૂન ફેસ્ટિવલ-“નર્મદાના તીરે, સૂર સમીપે” કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રૂપે જાણીતી ગુજરાતી ગાયિકા અને વૈશ્વિક મંચના પર્ફોર્મર હિમાલી વ્યાસ નાયકે તેમની સંગીત ટીમ સાથે સંગીતરસની હેલી
ભરૂચ પરશુરામ સંગઠન શ્રાવણમાસના પ્રારંભે ૧૧ વર્ષ પૂર્ણ કરી ૧૨ મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે બારમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે શાળાના વિદ્યાર્થીઓ માટે
ભરૂચ. આમોદ તાલુકામાં આવેલાં આછોદ ગામે મોટી મસ્જીદ વિસ્તારમાં રહેતો ઇકબાલ અહેમદ બીરબલ ઘોર તલાવડીવાળા વિસ્તારમાં માઇનોર કેનાલ પાસે આવેલાં ઇબ્રાહિમ શબ્બીર ચાસના ખેતરમાં લોકોને
ભરૂચ. ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હેકો જશવંતભાઇને ચોક્કસ બાતમી મળી હતી કે, વેજલપુર બામણિયા ઓવારા વિસ્તારમાં ચુડેલ માતાના મંદિર પાસે રહેતો હિતેશ નટવર વસાવા
ભરૂચ. ગત મંગળવારે સિનિયર નિર્ભય ન્યૂઝના એક ડિેબેટમાં સીનિયર મહેતા જગદીશ મહેતા તેમજ એન્કર ગોપી ધાંધર દ્વારા આદિવાસી સમાજના અગ્રણી તેમજ પૂર્વ કેન્દ્રિય મંત્રી અને