ઝઘડિયા તાલુકાના ધારોલી વાસણા વિસ્તારના ૧૧ જેટલા ગામોમાં અનિયમિત વીજળી પુરવઠા ના કારણે ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યુ નિયમિત સમારકામ નહીં થતું હોવાના કારણે વારંવાર વીજળી ડૂલ
અસા સ્થિત લકુલીશ મંદિર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભક્તિપર્વની ઉજવણી. ઝઘડીયા તાલુકાના નર્મદા તટે આવેલ અસા સ્થિત લકુલીશધામનાં યોગ આશ્રમ ખાતે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય રઘુવીરવાડીના
ભરૂચ જિલ્લામાં આસપાસના વિસ્તારોમાં દારૂ તથા જુગારની પ્રવૃત્તિઓને અટકાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા આગામી દિવસોમાં તહેવારો નજીકમાં હોય જેને ધ્યાનમાં લઈને
ઝગડીયા ના ઉમલ્લા સ્થિત શંકરલાલ રણછોડદાસ સ્થાપિત ટ્રસ્ટ દ્વારા બાળકો ને વિના મુલ્યે નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું.. ટ્રસ્ટ દ્વારા દર વર્ષ ની જેમ બાળકો
ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું તાલુકા કોર્ટમાં ૧૧૮૩ કેસ મૂકવામાં આવેલ જેમાં ૨૨૩ કેસોનું સમાધાનકારી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો.
ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ ને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પ્રોહિબીટેડ પ્રવૃત્તિઓ અને અસામાજિક જુગાર સહિતની પ્રવૃત્તિઓ ચલાવતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના