વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વરમાં 700 વૃક્ષોનું વાવેતર, પ્લાસ્ટિક કચરા નિયંત્રણ માટે ખાસ પહેલ
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વરમાં વિવિધ સરકારી, સામાજિક અને ઔદ્યોગિક સંસ્થાઓ દ્વારા પર્યાવરણ જાગૃતિ અને હરિયાળો વિકાસને પ્રોત્સાહન આપવા માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં
