અંકલેશ્વર ખાતે રમજાન ઈદની ઉત્સાહપૂર્ણ માહોલમાં શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરાઈ… આજરોજ રમઝાન ઈદના પર્વની અંકલેશ્વરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ મેદાન પર
ભરૂચ સબજેલ માં નયન ઉર્ફે બોબડો ધોવાયો- કેદીઑ વચ્ચે મારામારી માં થયો બોબડા પર હુમલો,પોલીસે વધુ તપાસ હાથધરી ભરૂચ સબજેલમાં ડ્રગ્સ, રેપ, સોપારી કિલર ગેંગના
જય ઝૂલેલાલ -ભરૂચ માં વસ્તા સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ ની કરાઈ ઉજવણી ભરૂચનાં ઐતિહાસિક ભાગાકોટનાં ઓવારે આવેલા ઝૂલેલાલ ભગવાનનું મંદિર અને વરુણદેવના મંદીર જિલ્લા અને
* અરેઠી પ્રા.શાળામાં શોટઁ-સક્રિટના કારણે ભારે નુકસાન * આચાયઁની ઓફિસના કમ્પ્યુટર સાધન-સામગ્રી બળીને ખાખ તા.૧૦-૦૪-૨૦૨૪ નેત્રંગ. પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર આવેલ અરેઠી પ્રા.શાળામાં
*ભરૂચ જિલ્લામાં છેલ્લા 35 દિવસમાં હીટ સ્ટોક ને લગતા 441 કેસો ૧૦૮ ઈમરજન્સીમાં સેવામા નોંધાયા……* તહેવાર પૂરા થતાની સાથે જ ભરૂચમાં સૂર્યનારાયણ આકરા મિજાજમાં આવી
ઓસારા વિશ્વ શાંતિ મહાકાળી મંદિરે ચૈત્રના પ્રથમ દિવસે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું ચૈત્ર નવરાત્રીનું ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી મહત્વ છે, જે દેવી દુર્ગાની પૂજા અને
કરણી સેના ના રાજ શેખાવટ ની અમદાવાદ એરપોર્ટ પરથી જ અટકાયત,પોલીસે પાઘડી ઉતારી જીપ માં નાંખતા વિવાદ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા