ભારત વર્ષ એટલે સર્વ ધર્મનો દેશ અને તેમાંય સર્વ ધર્મના તહેવારો પરંપરાગત રીતે ઉજવાય. આ અંતર્ગત આગામી થોડા દિવસોમાં નવરાત્રીની મોસમ શરૂ થશે. આ નવરાત્રીમાં
સારોદ વાટા ગામ પંચાયતમાં પીવાના પાણીની બાબતે ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત પર આક્ષેપો કરવામાં આવ્યા છે. ગ્રામજનો દ્વારા જણાવતા પંદર દિવસથી પાણી પંચાયત દ્વારા છોડવામાં
ભરૂચના સાંસદ મનસુખ વસાવા અવારનવાર પોતાના ભાષણો થકી ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે, આ વખતે સાંસદના નિશાને નર્મદા જિલ્લા પોલીસ ખાતું આવી ચઢ્યું હતું, ડેડીયાપાડાના
વાલિયા તાલુકામાં આવેલાં ચમારિયા ગામે રહેતી મહિલાના ઘરમાં ઘુસી બે શખ્સોએ તોડફોડ કરવા સાથે મહિલાને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે તેના હાથમાંથી બચીને
અમદાવાદમાં છેતરપિંડીના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. ઓનલાઈન અથવા તો પૈસાની લેતી દેતીમાં થયેલી ઠગાઈના કિસ્સા શહેરમાં વધી રહ્યાં છે. ત્યારે વધુ એક ઠગાઈનો
કપડવંજ શહેરના બે મકાનોમાંથી સોમવારે રાત્રે વાઇલ્ડ લાઇફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરો મુંબઈ અને વનવિભાગ કપડવંજની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી સ્ટાર એ શ્રેણીમાં
ઠાસરા પંથકમાં પિતાએ દિકરીને ભણાવી ગણાવીને ઉચ્ચ અભ્યાસ કરાવ્યો અને તે દિકરીએ થોડા દિવસોમાં ભાગી લગ્ન કર્યા લગ્ન કરેલા યુવાન જ્યારે યુવતીને એવું કહે કે મે તારી સાથે