ગંભીર પ્રકારના ગુનામાં હાલના તબક્કે જામીન ન આપવા આપવા જોઈએ તેવી રજૂઆત પોલીસે તથ્ય પટેલના જામીન મામલે કરી છે. ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં પોલીસ દ્વારા એફિડેવિટ
ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર સ્વ. અહેમદભાઈ પટેલની ૭૪ મી જન્મ જયંતી નિમિત્તે અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે જરૂરિયાત મંદ પરિવારની મહિલાઓ તેમજ વિદ્યાર્થીઓને કપડા, ગણવેશ, નોટબુક
ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો.ઓ. બેંકના સભાખંડ ખાતે ભરૂચ જિલ્લા ભાજપની મતદાતા ચેતના અભિયાન અંગે બેઠક પ્રદેશ આઈ.ટી. સેલના નિખિલ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. ભરૂચ ડિસ્ટ્રિક્ટ
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ સ્થિત સેવાભાવી સંસ્થા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા ગામમાં વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ અન્વયે
એન.સી.સી. કેમ્પ જીતનગર ખાતે એન.સી.સી.ના 600 જેટલા કેડેટ્સ (ગર્લ્સ&બોય્સ) તાલિમાર્થીઓને ટ્રાફિક નિયમન તથા રોડ સેફટી લગત સેમીનાર રાખવામાં આવ્યો હતો જેમા એન.સી.સી જીતનગરના કર્નલ અને
દેવાધિદેવ મહાદેવની સાધના અને આરાધનાના મહાપર્વ પાવનકારી શ્રાવણ માસના પ્રથમ સોમવારની શિવભકતો દ્વારા પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઇ. સવારથી જ નામી અનામી પ્રાચીન અને અર્વાચીન