ભરૂચ જિલ્લામાં ચોરીના ગુનાઓ અટકાવવા બાબતે રેન્જ આઇજી તેમજ જિલ્લા પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ પોલીસ મથકોના કર્મીઓ સતત ચોરી જેવી ઘટનાઓને અંજામ
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશ સહિત રાજ્યવ્યાપી શરૂ કરાયેલા ‘મારી માટી… મારો દેશ…’ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે એસ.આર.પી.
ખેડા જિલ્લાના વડતાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા મધ્યઝોન જિલ્લા પંચાયતના સભ્યોનો પ્રશિક્ષણ વર્ગ શરૂ થયો છે. દ્વિદિવસિય પ્રશિક્ષણનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. આ પ્રશિક્ષણ વર્ગની
જિલ્લા કલેકટર કે. એલ.બચાણીની મુખ્ય ઉપસ્થિતિમાં ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલ રોટરી ક્લબ નડિયાદ સમાજસેવા અને સંશોધન ટ્રસ્ટ બધીર વિદ્યાવિહાર દ્વારા બધીર વિદ્યાવિહાર નડિયાદ ખાતે
માંગરોળ તાલુકાના વાંકલ ખાતે સરકારી કોમર્સ કોલેજના બાંધકામ માટે રાજ્ય સરકારે ₹ ૫.૪૮ કરોડ રૂપિયાની બજેટમાં જોગવાઈ કરી વહીવટી મંજૂરી આપતા વિદ્યાર્થીઓ અને વિસ્તારના લોકોમાં
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત ડાયટ ભરુચ ઇન્ચાર્જ પ્રાચાર્યા આર.આર.સેંજલિયા અને લેક્ચરર ડો.જતિન મોદીના માર્ગદર્શન
દેશની જાણીતી લેખિકા અને ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિની પત્ની સુધા મૂર્તિનું નામ NCERT પેનલમાં સામેલ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા શાળાના અભ્યાસક્રમમાં સુધારો કરવા
વ્યક્તિના મૃત શરીરમાં રહેલા અંગો બીમાર કે નિ:સહાય વ્યક્તિને મદદરૂપ બની શકે છે. આથી, દર વર્ષે વિશ્વભરમાં અંગદાન અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુસર ૧૩ ઓગસ્ટને ‘વિશ્વ