આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશ સહિત રાજ્યવ્યાપી શરૂ કરાયેલા ‘મારી માટી મારો દેશ’ અભિયાન હેઠળ ભરૂચ જિલ્લાના કુલ ૫૪૫ ગ્રામપંચાયતોમાં ઉજવણી કરવામાં આવી હતી.
જીએમએસએલસીના ગોડાઉનમાં દવાનો જથ્થો સગેવગે કરવા મામલે કાર્યવાહી તેજ કરવામાં આવી રહી છે. 3 ટકા પેનલ્ટી બચાવવા એમઆરપીના સ્ટીકર સાથે છેડછાડ કરાઈ હોવાનું પ્રાથમિક વિગતોમાં
અરવલ્લી જિલ્લાની રચના થયા પછી ભિલોડા તાલુકાનુ વિભાગજન કરીને શામળાજી તાલુકાની કેટલાય વર્ષોથી માંગ હતી, આ વચ્ચે મુખ્યમંત્રીના આગમન પહેલા અટકળો ચાલી રહી છે ત્યારે
ભરૂચ એલ.સી.બી.પી.આઇ. ઉત્સવ બારોટ દ્વારા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સુચનાઓ અન્વયે લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી પ્રોહી/ જુગારના કેસો શોધી કાઢવા
ગુજરાત હાઈકોર્ટના ચાર ન્યાયાધીશની અન્ય કોર્ટમાં ભલામણ સુપ્રીમ કોર્ટની કોલેજીયમ દ્વારા કરવામાં આવી છે. કોલેજિયમની મિટીંગમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. આ ચાર જજિસમાં