અંકલેશ્વરમાં વરસાદી માહોલ વચ્ચે તાજીયા જુલુસ નીકળ્યું હતું. વવિધ સ્થળના તાજીયા જુલુસ નિહાળવા મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે
લીંબડી મોટાવાસ વિસ્તારોમાં રહેતાં ભરતભાઈ ખાનજીભાઈ ચાવડા જેઓનો બસ સ્ટેશન પાસે અલગ અલગ વસ્તુઓનો શોરૂમ આવેલ છે ત્યારે રાત્રેના 100 વાગ્યેની અરસામાં આ શો રૂમમાં
માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે મોહરમના તહેવાર નિમિત્તે મુસ્લિમ બિરાદરો તાજીયા જુલુસ કાઢી તહેવારની ઉજવણી કરી હતી. સુંદર આકર્ષક તાજીયા સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા
માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્ય સરકારી વિજ્ઞાન કોલેજના પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઊજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉ. પાર્થિવ ચૌધરી દ્વારા વિદ્યાર્થીઓને
અંકલેશ્વરનાં સારંગપુર વિસ્તારમાંથી મેડિકલ ડિગ્રી વગર લોકોના જીવ જોખમમાં મૂકીને સારવાર કરતા બે બોગસ તબીબને અંકલેશ્વર GIDC પોલીસે ઝડપી પાડ્યા હતાં. પોલીસે તે બંને પાસેથી
ઉમરપાડા તાલુકાના વાડી ગામે બસ સ્ટેશનમાં ગંજીપાનાનો જુગાર રમી રહેલા ચાર જુગારીયાને ઉમરપાડા પોલીસે ₹10,880 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ઉમરપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં