ઓલ ગુજરાત સ્ટુડન્ટસ યુનિયન (AGSU) દ્વારા વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના મેઈન બિલ્ડિંગ બહાર પ્રથમ વર્ષના પ્રવેશ માટેની સીટો વધારવાની માંગણીને લઈને આજથી આંદોલન શરૂ
અમદાવાદમાં આ વખતે ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા રંગેચંગે સંપન્ન થઈ હતી. ત્યારે ભગવાનના દર્શને આવેલા દર્શનાર્થીઓ પૈકી ગુમ થઈ ગયેલા બાળકો, મહિલાઓ તેમજ વડીલો
માંગરોળ તાલુકાના વાંકલ ગામે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે માંગરોળ વિધાનસભા વિસ્તારના 200 થી વધુ ભાજપના વરિષ્ઠ કાર્યકર્તાઓ સન્માન અને શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન
મહેમદાવાદના મોદજ ગામની ૨૬ વર્ષિય પરીણીતાને અધુરા મહીને દિકરીનો જન્મ થયો અને થોડા દિવસોમાં દિકરી ગુજરી ગયા બાદ પરીણીતાને પિયરમાંથી તેડી ન જતાં પરીણીતાએ પોતાના
અમદાવાદમાં સ્કૂલ અને કોલેજની વિદ્યાર્થીનીઓની છેડતીના અનેક કિસ્સાઓ સામે આવતાં હોય છે. છેડતીના બનાવો રોકવા માટે પોલીસની શી ટીમ પણ કાર્યરત છે. ત્યારે શહેરમાં છેડતી