અમદાવાદઃ શહેરમાં ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા આગામી 20 મી જૂને યોજાશે. રથયાત્રાને લઈને જમાલપુર મંદિરે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલ ભગવાન મામાના
બિપારજોય વાવાઝોડાના કારણે વડોદરામાં આજે તમામ સ્કૂલો અને કોલેજોમાં શિક્ષણકાર્ય બંધ રાખવાનો ગુરૂવારે જ કલેકટરે આદેશ આપી દીધો હતો. આમ છતા એમ.એસ.યુનિવર્સિટીમાં આવેલા ઈગ્નો(ઈન્દિરા ગાંધી
વોલ્કો ફૂડ કંપની પ્રાઈવેટ લિમિટેડનો ભાગ એવી એનઆઈસી ઓનેસ્ટલી ક્રાફ્ટેડ આઈસ્ક્રીમ્સ (NIC) રશ્મિકા મંદાન્નાને તેમની પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરતાં ગર્વ અનુભવે છે. રશ્મિકાના
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામ પાસે આવેલ રાજશ્રી પોલિફિલ કંપની દ્વારા ઝઘડિયા તાલુકાના વિવિધ ગામડાઓમાં સીએસઆર યોજના અંતર્ગત શિક્ષણ, આરોગ્ય તથા પ્રજાની પ્રાથમિક જરૂરિયાતને
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સયુંકત ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, ભરૂચ દ્વારા વિશ્વ યોગ દિવસ -૨૦૨૩ નિમિત્તે તપોવન સંસ્કાર
ચુડા તાલુકાના લાલીયાદ ગામે પવન ફૂંકાતાં ઈલેક્ટ્રીક વિજ પોલ ધરાશાયી થયો હતો ત્યારે ગામમાં વિજ પુરવઠો ખોરવાયો હતો ત્યારે આ બાબતે તાત્કાલિક ગામલોકો દ્વારા પીજીવીસીએલને