સગીરાને ભગાડી જઇ દુષ્કર્મ કરવાના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ : 4 લાખનો દંડ
અંક્લેશ્વરની સગીરાના મુસ્લીમ યુવાન હૈદરાબાદ લઇ ગયો હતો ભરૂચ. અંક્લેશ્વરની હિન્દુ સગીરાને લગ્નની લાલચે ભગાડી જઇ તેની સાથે દુષ્કર્મ આચરવાના કારસામાં મુસ્લીમ યુવાન વિરૂદ્ધ કોર્ટમાં
