Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શાંતિ અને સલામતી સાથે સ્નેહભર્યા માહોલમાં નવું વર્ષ પસાર થાય એજ અભ્યર્થના : ડૉ. મતાઉદ્દીન ચિશ્તી

Share

વાંકલ ::

ઘેર- ઘેર ગાયો પાળો, કોમી એકતા, ભાઈચારો, વ્યસન મુક્તિ, ઘેર ઘેર સંસ્કાર આપો તેમજ ઘેર ઘેર વૃક્ષો વાવોનો સંદેશ આપતી મોટામિયાં માંગરોળની ઐતિહાસિક ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી તથા તેઓના સુપુત્ર અને અનુગામી ડૉ.મતાઉદ્દીન સલીમુદ્દીન – ચિશ્તી દ્વારા નૂતન વર્ષે વિશેષ સંદેશ તેમજ આશીર્વચન આપવામાં આવ્યાં હતા. મોટામિયાં માંગરોળ મુખ્યગાદી ખાતે ડૉ મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સુખ, શાંતિ અને સલામતી સાથે સમાનતા અને સ્નેહભર્યા માહોલમાં નવું વર્ષ પસાર થાય એજ અભ્યર્થના. આ ઉપરાંત રહેઠાણ પાલેજ મુકામે વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીએ મુલાકાત આપી નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી, દેશની એકતા અને ભાઇચારા માટે દુઆ ગુજારી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં ઠેરઠેર રસ્તા વચ્ચે જ રખડતા ઢોરને પગલે વાહન ચાલકોને પડતી હાલાકી, તંત્ર નિદ્રામાં..!

ProudOfGujarat

ભરૂચ નર્મદા જિલ્લાના રાજકારણમાં વધુ એક નવો રાજકીય વળાંક.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ડાયટિશિયન સંધ્યા મિશ્રાએ ધો. 10 ના વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!