Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ-કાલોલના હિંમતપુરા પાસે એસ ટી બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત ૧ નું મોત થયા નું અનુમાન.૩૦ થી વધુ નો બચાવ….

Share

 

જાણવા મળ્યા મુજબ પંચમહાલ-કાલોલના હિંમતપુરા પાસે એસ ટી બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત થયો છે..એસ ટી બસે ટ્રેક્ટરને ટક્કર મારતા સર્જાયો અકસ્માત હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે…ટક્કર લાગતા ટ્રેકટર પલટી જતા 1 વ્યક્તિ ટ્રેકટર નીચે દબાયો હતો જેનું મોત થયું હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે..તેમજ એસ ટી બસમાં સવાર 30 ઉપરાંત મુસાફરો નો અકસ્માત માં  આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું હતું…
ગમખ્વાર અકસ્માત ના પગલે સ્થળ ઉપર મોટી સંખ્યામાં લોકટોળા જામ્યા હતા તેમજ કલોલ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રેક્ટર તેમજ બસ ને ખસેડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી..

Advertisement

Share

Related posts

ભરૂચ : વેજલપુર પોસ્ટ ઓફિસ પર સર્વર ડાઉન થતા લોકોને પડી હાલાકી..!!

ProudOfGujarat

નડીયાદમાં જર્જરિત મકાનની ગેલેરીનો કાટમાળ પડતા કારને નુકસાન.

ProudOfGujarat

કરજણનાં જુના બજારના બ્રિજની રેલીંગ તોડી આઇસર ટેમ્પો નીચે ખાબક્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!