Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા ટાઉનનાં રંગ અવધૂત મંદિર પાસે પોતાના વાહનમાં સાતથી વધારે માણસો બેસાડી જાહેરનામાનો ભંગ કરતા ફરિયાદ નોંધાઈ.

Share

રાજપીપળા ટાઉનના રંગ અવધૂત મંદિર પાસે પોતાના વાહનમાં સાતથી વધારે માણસો બેસાડી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમાં ફરિયાદી આઈ.આર.દેસાઈ રાજપીપળાએ આરોપી મનહરભાઈ દલસુખભાઈ વસાવા (રહે, બ્રાહ્મણ ફળિયું, પ્રતાપનગર ) સામે ફરિયાદ કરી છે.

ફરિયાદની વિગત મુજબ આરોપી મનહરભાઈ દલસુખભાઈ વસાવાએ પોતાના વાહનમાં ગેરકાયદેસર રીતે સાતથી વધારે પેસેન્જર બેસાડી જાહેરમાં નીકળવા સમગ્ર નર્મદા જિલ્લામાં જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

રિપોર્ટ : જ્યોતિ જગતાપ,રાજપીપળા


Share

Related posts

ઝઘડિયા તાલુકાના મુલદ ચોકડીથી ટોલ નાકા વચ્ચે અકસ્માતમાં બે ને ઇજા એકનુ મોત.

ProudOfGujarat

વડોદરામાં વાલીઓની બેદરકારી ! પાછળ બેસી ટુ-વ્હીલરનું સ્ટેરિંગ બાળકોનું આપ્યું, એકે તો ફોન પર વાત કરી અને બાળકીએ સ્કૂટર ચલાવ્યું, વીડિયો વાયરલ

ProudOfGujarat

નેત્રંગમાં મુસ્લિમ મિત્રએ હિન્દુ મિત્રની યાદમાં ગ્રામ પંચાયતને બે નનામી દાન કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!