Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદી સમક્ષ વિવિધ પ્રશ્ન બાબતે કરી રજુઆત.

Share

સુરતના ગ્રામ પંચાયતમાં વિવિધ વિસ્તારમાં કાચા રસ્તાઓ હોય તેમજ બ્રિજ બાંધવાના પણ જરૂરી હોય તે અંગે ગાંધીનગર ખાતે ઉચૈયા તથા ભચાદર ગામના પ્રશ્નો બાબતે મંત્રી વિનોદ મોરડીયા તથા માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદી સમક્ષ આ વિસ્તારના લોકોએ રજૂઆત કરી છે.

આ રજૂઆતમાં જણાવ્યું છે કે ભચાદરથી કડિયાળી નોનપ્લાન રસ્તોની મંજૂરી તેમજ જોબ નંબર ફાળવવા તેમજ ઉચૈયાથી લોઠપૂર જવાના રસ્તા પર ધાતરવડી નદીમાં મેજર બ્રિજ મંજુર કરવા માટે રજુઆત કરી આ તકે સુરત કતારગામ મહામંત્રી મંગળુભાઈ વસરા તથા પ્રતાપભાઈ બેપારીયા, સરપંચ ઉચૈયા તખુભાઇ, ધાખડા સરપંચ ભચાદર, દિલુભાઈ ધાખડા, ઉપસરપંચ ઉચૈયા મંત્રી દ્વારા વિવિધ કાર્યોની માંગ સાથે ગાંધીનગર ખાતે જઇ આ રસ્તાઓની કામગીરી વહેલી તકે મંજૂરી આપી કરવામાં આવે તેવી માંગ કરી છે.

Advertisement

Share

Related posts

અંક્લેશ્વર શહેર પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન એક મહિલાને વિદેશી દારુ સાથે ઝડપી પાડી ….

ProudOfGujarat

અંક્લેશ્વર પાલિકા દ્વારા પ્લાસ્ટીક અવેરનેસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

નવસારી માં ભારે વરસાદ ને પગલે જનજીવન પ્રભાવિત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!