Proud of Gujarat
FeaturedGujarat

સુરત:પુનાગામ વિસ્તારમાં DGVCL ની ઘોર બેદરકારી.વીજ થાંભલાને અડી જતા યુવતીનું મોત.ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા…

Share

દિનેશભાઇ અડવાણી

સુરત જિલ્લાના પુનાગામ ખાતે આવેલ નર્વેદન સોસાયટી વિસ્તારમાં DGVCL ની બેદરકારીને કારણે કાજલ નામની યુવતીને કરંટ લાગતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.યુવતી રસ્તા પરથી પસાર થઇ રહી હતી તે દરમિયાન વીજ થાંભલા ને અડી જતા કરંટ લાગતા યુવતીએ ત્યાં જ પ્રાણ છોડી દીધા હતા.એક વાર ફરી તત્રંની બેદરકારીને કારણે કોઈએ પોતાનો જીવ ગુમાવ્યો પડ્યો છે.

Advertisement


Share

Related posts

૭૫ લાખના કથિત તોડ મામલે ન્યાય નહીં મળે તો ભાજપ છોડી દઈશ : સાંસદ મનસુખ વસાવા

ProudOfGujarat

ડાંગ જિલ્લાની બીલીઆંબા પ્રાથમિક શાળાનો દેશમાં IGBC અંતર્ગત ગ્રીન યોર સ્કુલ પ્રોગ્રામ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો.

ProudOfGujarat

ગોધરા : પાનમ જળાશયમાંથી સિંચાઈનું પાણી જીલ્લામાં ડાંગર પકવતા ખેડૂતોને આપવા એપીએમસી ચેરમેનની રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!