Proud of Gujarat
FeaturedGujarat

સુરત:પુનાગામ વિસ્તારમાં DGVCL ની ઘોર બેદરકારી.વીજ થાંભલાને અડી જતા યુવતીનું મોત.ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા…

Share

દિનેશભાઇ અડવાણી

સુરત જિલ્લાના પુનાગામ ખાતે આવેલ નર્વેદન સોસાયટી વિસ્તારમાં DGVCL ની બેદરકારીને કારણે કાજલ નામની યુવતીને કરંટ લાગતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.યુવતી રસ્તા પરથી પસાર થઇ રહી હતી તે દરમિયાન વીજ થાંભલા ને અડી જતા કરંટ લાગતા યુવતીએ ત્યાં જ પ્રાણ છોડી દીધા હતા.એક વાર ફરી તત્રંની બેદરકારીને કારણે કોઈએ પોતાનો જીવ ગુમાવ્યો પડ્યો છે.

Advertisement


Share

Related posts

લોકડાઉન વચ્ચે અંકલેશ્વર રાજપીપળા માર્ગનું ગુંચવાયેલું કામ વિસરાયું.

ProudOfGujarat

હાંસોટ : જે.એસ.એસ. દ્વારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ તથા કેરીયર ગાઈડન્સ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

બિરલા કોપર કંપનીમાં કામદારનું 20 ફૂટ કરતાં વધુ ઊચાઇ થી પટકાતાં મોત , કંપની અને કોન્ટ્રાકટરો ની બેદરકારી હોવાનું જણાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!