Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત ગોટાલાવાડીના મકાનો રિડેવલોપેન્ટના કામમાં વિલંબ બાદ સ્થાનિકો મોરચો લઈ મ.ન.પા,મુખ્ય કચેરીએ પહોંચી હુર્યો બોલાવ્યો.

Share

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની કેટલીક ઝુપડપટ્ટી તોડી રિડેવલોપમેન્ટ કરી આપવા યોજના શરૂ કરી છે. ઝૂપડામાં રેહતા લોકોને સારી ગુણવત્તાવાળા રસ્તા ,પાણી, વીજળી તેમજ સારા ઘર મળી રહે તે હેતુસર ઝૂપડાની જગ્યા પર રિડેવલોપમેન્ટ કરી આપવાની યોજના અમલીકરણ કરી છે. ત્યા કતારગામ ગોટાલાવાડી ખાતેની જર્જરિત ટેનામેન્ટ મનપા એ 36 મહિનાના સમયગાળા દરમિયાન મકાન બનાવી આપી શિફ્ટટિંગ થેયલા પરિવારને ભાડાના મકાનનો ભાડું ચુકવવાની બાયધરી આપી મકાનો તોડી પડયાં હતા. પરંતુ છેલ્લા દોડ વર્ષથી રિડેવલોપમેન્ટ નહીં થતા રહીશો મોરચો લઈ પાલિકની મુખ્ય કચેરીએ પહોંચી હુર્યો બોલાવ્યો હતો.

Advertisement

Share

Related posts

રાજકોટ : આધેડને હનીટ્રેપમાં ફસાવી લગ્નની લાલચે રૂપિયા પડાવનાર બે યુવતિ સહિત ત્રણ ઝડપાયા

ProudOfGujarat

વડોદરાના વાઘોડિયા વિસ્તારના સ્વઘોષિત ઉમેદવારે વિધાનસભાનો ક્રમાંક પણ ખોટો લખ્યો, આવા નેતાઓ ચૂંટણીમાં ઝંપલાવશે !

ProudOfGujarat

દરગાહ માં દર્શન કરવા ગયા અને મધ માખીઓ એ હુમલો કર્યો પરીવાર પર જાણો વધુ ભરૂચ માં ક્યાં બની આઘટના. EXCLUSIVE

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!