Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત ગોટાલાવાડીના મકાનો રિડેવલોપેન્ટના કામમાં વિલંબ બાદ સ્થાનિકો મોરચો લઈ મ.ન.પા,મુખ્ય કચેરીએ પહોંચી હુર્યો બોલાવ્યો.

Share

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની કેટલીક ઝુપડપટ્ટી તોડી રિડેવલોપમેન્ટ કરી આપવા યોજના શરૂ કરી છે. ઝૂપડામાં રેહતા લોકોને સારી ગુણવત્તાવાળા રસ્તા ,પાણી, વીજળી તેમજ સારા ઘર મળી રહે તે હેતુસર ઝૂપડાની જગ્યા પર રિડેવલોપમેન્ટ કરી આપવાની યોજના અમલીકરણ કરી છે. ત્યા કતારગામ ગોટાલાવાડી ખાતેની જર્જરિત ટેનામેન્ટ મનપા એ 36 મહિનાના સમયગાળા દરમિયાન મકાન બનાવી આપી શિફ્ટટિંગ થેયલા પરિવારને ભાડાના મકાનનો ભાડું ચુકવવાની બાયધરી આપી મકાનો તોડી પડયાં હતા. પરંતુ છેલ્લા દોડ વર્ષથી રિડેવલોપમેન્ટ નહીં થતા રહીશો મોરચો લઈ પાલિકની મુખ્ય કચેરીએ પહોંચી હુર્યો બોલાવ્યો હતો.

Advertisement

Share

Related posts

નડિયાદમાં વૃદ્ધના એકાઉન્ટમાંથી અજાણ્યા શખ્સો બારોબાર રૂ ૪. ૮૩ લાખ શેરવી લીધા

ProudOfGujarat

નવા વર્ષની શરૂઆત ઘમાકેદાર કરી રહ્યું છે Jio

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજરોજ 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2632 થઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!