Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત ગોટાલાવાડીના મકાનો રિડેવલોપેન્ટના કામમાં વિલંબ બાદ સ્થાનિકો મોરચો લઈ મ.ન.પા,મુખ્ય કચેરીએ પહોંચી હુર્યો બોલાવ્યો.

Share

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની કેટલીક ઝુપડપટ્ટી તોડી રિડેવલોપમેન્ટ કરી આપવા યોજના શરૂ કરી છે. ઝૂપડામાં રેહતા લોકોને સારી ગુણવત્તાવાળા રસ્તા ,પાણી, વીજળી તેમજ સારા ઘર મળી રહે તે હેતુસર ઝૂપડાની જગ્યા પર રિડેવલોપમેન્ટ કરી આપવાની યોજના અમલીકરણ કરી છે. ત્યા કતારગામ ગોટાલાવાડી ખાતેની જર્જરિત ટેનામેન્ટ મનપા એ 36 મહિનાના સમયગાળા દરમિયાન મકાન બનાવી આપી શિફ્ટટિંગ થેયલા પરિવારને ભાડાના મકાનનો ભાડું ચુકવવાની બાયધરી આપી મકાનો તોડી પડયાં હતા. પરંતુ છેલ્લા દોડ વર્ષથી રિડેવલોપમેન્ટ નહીં થતા રહીશો મોરચો લઈ પાલિકની મુખ્ય કચેરીએ પહોંચી હુર્યો બોલાવ્યો હતો.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-34 હેઠળનાં જાહેરનામાની અવધિ લંબાવાઈ.

ProudOfGujarat

પંચમહાલ : લક્ષ્મી નારાયણદેવ યુવક મંડળ દ્વારા જરૂરિયાત મંદ લોકોને અનાજ કિટ વિતરણ કરાઇ.

ProudOfGujarat

સુરતના કાપડના વેપારીઓ નારાજ જાણો કેમ…?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!