Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ બાદ ફાયર બ્રિગેડ અને તંત્ર દ્વારાશોપિંગ સેન્ટરોમાં સેફ્ટીના સાધનો ન હોવાથી સીલ કરવામાં આવ્યા.

Share

સુરત શહેરમાં તક્ષશિલા અગ્નિકાંડ બાદ ફાયર બ્રિગેડ અને તંત્ર હરકતમાં આવ્યું છે અને તેઓ દ્વારા શોપિંગ સેન્ટરોમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોય તેવા શોપિંગ સેન્ટર અને દુકાને સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે આજે મહિધરપુરા ની ડાયમંડ માર્કેટ અંબિકા સદન ડાયમંડ માર્કેટ સહિતના માર્કેટોમાં ફાયર બ્રિગેડના સેફ્ટીના સાધનો નહિ હોય તેવા દુકાન દુકાનોને શોપિંગ મોલોને સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે.

જ્યારે આ શોપિંગ સેન્ટરોમાં સેફ્ટીના સાધનો આવતાની સાથે જ તમામના સીલ ખોલી નાખવામાં આવશે તેમ પાલિકાના તંત્ર દ્વારા જણાવાયું છે.

Advertisement

Share

Related posts

ખેડાના કાજીપુરા ગામે સમુહ લગ્નોત્સવમાં કેન્દ્રીય સંચાર મંત્રી અને ગ્રામ વિકાસ – ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી એ નવ દંપતિઓને આર્શિવચન પાઠવ્યા.

ProudOfGujarat

ઝઘડીયામાં ગ્રામ પંચાયતોની ચુંટણીમાં તીવ્ર રસાકસીના વર્તાતા એંધાણ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં દહેજ ગામ વિસ્તારમાંથી લોકડાઉનમાં ફસાયેલા શ્રમિકોને વતન મોકલાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!