Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત જિલ્લામાં સ્ટેટ તથા પંચાયત માર્ગ અને મકાન વિભાગે ‘માર્ગ સુધારણા’ અભિયાન હાથ ધર્યું.

Share

સુરત જિલ્લાના માર્ગો ઉપર ચોમાસાના ભારે વરસાદને કારણે પડેલા ખાડાઓનું સમારકામ સ્ટેટ તથા પંચાયત માર્ગ અને મકાન વિભાગે ‘માર્ગ સુધારણા’ અભિયાન હેઠળ હાથ ધર્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ રાજ્ય સરકારે તા.૧ લી ઓક્ટોબરથી રાજયભરમા શરૂ કરેલા નુકસાનગ્રસ્ત માર્ગોની સુધારણા અંતર્ગત સુરત જિલ્લામાં માંગરોળ તાલુકાના સિયાલજ પાનસરા મોટા બોરસરા રોડ પર પડેલા ખાડાનું સમારકામ હાથ ધર્યું છે. ઉપરાંત, કામરેજ પોલીસ ચોકીથી કેનાલ રોડ, વાવ ગામથી કામરેજ, ઉંભેળ પરબ રોડ પર પડેલા ખાડાનું રિપેરિંગ હાથ ધર્યું છે. જરૂર પડ્યે વધુ ટીમોની સેવા ઉપલબ્ધ કરાવી શકાય તે માટે સ્ટેન્ડ બાય ટીમ પણ તૈનાત કરવામા આવી છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં જિલ્લાની કુલ-૬૭૧ પ્રાથમિક શાળાઓમાં કોવિડ કેર સેન્ટર હેઠળ કુલ-૩૧૯૨ પથારી (બેડ) ની સુવિધા ઉપલબ્ધ કરાઈ.

ProudOfGujarat

સોનેરી મૂરત તૈયાર | PMના હસ્તે 600 કરોડના કેબલ સ્ટેઈડ બ્રિજ અને ખાડી પ્રોજેક્ટ સપ્ટેમ્બરમાં લોકાર્પણની શક્યતા…

ProudOfGujarat

નર્મદાના નિર્મળ નીરને દુષિત કરવાનો મલીન કારસો રચનાર કોણ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!