Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત જિલ્લામાં સ્ટેટ તથા પંચાયત માર્ગ અને મકાન વિભાગે ‘માર્ગ સુધારણા’ અભિયાન હાથ ધર્યું.

Share

સુરત જિલ્લાના માર્ગો ઉપર ચોમાસાના ભારે વરસાદને કારણે પડેલા ખાડાઓનું સમારકામ સ્ટેટ તથા પંચાયત માર્ગ અને મકાન વિભાગે ‘માર્ગ સુધારણા’ અભિયાન હેઠળ હાથ ધર્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ રાજ્ય સરકારે તા.૧ લી ઓક્ટોબરથી રાજયભરમા શરૂ કરેલા નુકસાનગ્રસ્ત માર્ગોની સુધારણા અંતર્ગત સુરત જિલ્લામાં માંગરોળ તાલુકાના સિયાલજ પાનસરા મોટા બોરસરા રોડ પર પડેલા ખાડાનું સમારકામ હાથ ધર્યું છે. ઉપરાંત, કામરેજ પોલીસ ચોકીથી કેનાલ રોડ, વાવ ગામથી કામરેજ, ઉંભેળ પરબ રોડ પર પડેલા ખાડાનું રિપેરિંગ હાથ ધર્યું છે. જરૂર પડ્યે વધુ ટીમોની સેવા ઉપલબ્ધ કરાવી શકાય તે માટે સ્ટેન્ડ બાય ટીમ પણ તૈનાત કરવામા આવી છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ : બે વર્ષ પછી નબીપુરમાં મસ્જિદો અને દરગાહ શ્રદ્ધાળુઓ માટે સંપૂર્ણ ખોલાતા પવિત્ર રમઝાન માસમાં શ્રદ્ધાળુઓ ખુશખુશાલ.

ProudOfGujarat

વાઘોડિયાના નાનકડા ટીંબી ગામનાં પ્રેમી-પંખીડાંએ સાથે ના જીવી શકવાને કારણે સાથે મરવાનું પસંદ કર્યું : પ્રેમીએ પ્રેમિકાની આખરી ઇચ્છા કરી પૂરી.

ProudOfGujarat

સુરતમાં ઉડીશાથી આવતી કેટલીક ટ્રેનોમાં ગાંજો સુરત સુધી મોકલવામાં આવે છે જેમાં સુરતનાં માલ્યાવાડ રેલ્વે ફાટક નજીક થેલા અને સૂટકેસમાં ગાંજાનો જથ્થો ફેંકી દેતા આર.પી.એફ પોલીસે કબ્જે કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!